કાર્ય પ્રતિ બાઈબલનો અભિગમ
Ashish Raichur
આપણે વિશ્વાસ કરીએ છીએ કે લગ્ન એ ઈશ્વરનો વિચાર છે. જેથી આપણે લગ્નની વ્યવસ્થાનો આનંદ માણીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે મંડળી ઈશ્વરનો વિચાર છે જેથી આપણે મંડળીની વ્યવસ્થાનો આનંદ માણીએ છીએ. હવે સુસમાચાર એ છે કે કાર્ય કરવું એ પણ ઈશ્વરનો વિચાર છે કે જેને ઈશ્વરે જ સ્થાપિત કર્યું છે. જેથી આપણે કાર્ય કરવાનો આનંદ માણવો જ રહ્યો.
หมวดหมู่:
ปี:
2021
สำนักพิมพ์:
All Peoples Church And World Outreach
ภาษา:
gujarati
จำนวนหน้า:
37
ไฟล์:
PDF, 792 KB
IPFS:
,
gujarati, 2021